LIVE: માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ હસ્તે જલંધર ખાતેથી દેશના 75 પુનર્વિકસિત અમૃત ભારત રેલવે સ્ટેશનના લોકા
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ હસ્તે જલંધર ખાતેથી દેશના 75 પુનર્વિકસિત અમૃત ભારત રેલવે સ્ટેશનના લોકાર્પણ અંતર્ગત વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel જીની પ્રેરક ઉપસ્થિતિ.
મહાગુજરાત આંદોલનના પ્રણેતા પૂજ્ય શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા)ની પુણ્યતિથિ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન અને ભાવપૂ
મહાગુજરાત આંદોલનના પ્રણેતા પૂજ્ય શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા)ની પુણ્યતિથિ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
સત દેવીદાસ, અમર દેવીદાસ! આજે પવિત્ર અષાઢી બીજના પાવન પર્વે પરબધામના દર્શન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાખો શ્ર
સત દેવીદાસ, અમર દેવીદાસ! આજે પવિત્ર અષાઢી બીજના પાવન પર્વે પરબધામના દર્શન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાખો શ્રદ્ધાળુઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા તમામ સેવાભાવી સ્વયંસેવકોને હૃદયપૂર્વક વંદન. ઈશ્વર સૌને આવી જ સેવાની શક્તિ અને સદબુદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. #અષાઢીબીજ
કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજ, મારા વાળા ને સોરઠ સાંભળ્યો, જોને આવી અષાઢી બીજ... સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષ
કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજ, મારા વાળા ને સોરઠ સાંભળ્યો, જોને આવી અષાઢી બીજ... સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષ "અષાઢી બીજ" ની હાર્દિક શુભકામનાઓ સહ ઝાઝાથી રામ-રામ!
ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ સંદેશ ચાંદીપુરા વાયરસથી સાવચેત રહો! સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવારથી બાળકોને સુરક્ષિત ર
ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ સંદેશ ચાંદીપુરા વાયરસથી સાવચેત રહો! સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવારથી બાળકોને સુરક્ષિત રાખી શકાય છે. તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લો. આવો, સાથે મળીને ચાંદીપુરા વાયરસ સામે જાગૃતિ ફેલાવીએ અને સ્વસ્થ સમાજ બનાવીએ.
ગુજરાતના વિકાસની ગતિને અવિરત રાખનારા, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દાંત પણ સાફ, અને પૈસાની ચિંતા પણ સાફ! દર શનિવારે ફ્રી ડેન્ટલ ચેકઅપ 🦷 શ્રી કે. ડી. પરવાડિયા હોસ્પિટલ (આટકોટ) ખાતે નિ:શુલ
દાંત પણ સાફ, અને પૈસાની ચિંતા પણ સાફ! દર શનિવારે ફ્રી ડેન્ટલ ચેકઅપ 🦷 શ્રી કે. ડી. પરવાડિયા હોસ્પિટલ (આટકોટ) ખાતે નિ:શુલ્ક ડેન્ટલ તપાસનો લાભ લો. 📞 સંપર્ક: 99099 61166
સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા અકિલા સાંધ્ય દૈનિક અખબારના મેનેજિંગ તંત્રી, મોભી અને "કાકા" તરીકે વિખ્યાત શ્રી કિરીટભાઈ ગત
સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા અકિલા સાંધ્ય દૈનિક અખબારના મેનેજિંગ તંત્રી, મોભી અને "કાકા" તરીકે વિખ્યાત શ્રી કિરીટભાઈ ગત્રાણાજી ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભેચ્છાઓ. ઈશ્વર આપશ્રીને નિરામય આરોગ્ય, યશસ્વી અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.
શ્રી કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, આટકોટ ખાતે અત્યાધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા દાંત
શ્રી કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, આટકોટ ખાતે અત્યાધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા દાંતના તમામ રોગોનું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. હવે દાંતની તકલીફને નજરઅંદાજ ન કરો, આજે જ અમારા ડેન્ટલ વિભાગની મુલાકાત લો.
ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના યશસ્વી પ્રમુખ તેમજ પાટીદાર સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલજી ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભેચ્છાઓ
ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના યશસ્વી પ્રમુખ તેમજ પાટીદાર સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલજી ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મા ખોડલ આપશ્રીને નિરામય આરોગ્ય, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના.
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, पूर्व राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय रक्षा मंत्री श्री Rajnath Singh जी को जन्मदिन क
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, पूर्व राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय रक्षा मंत्री श्री Rajnath Singh जी को जन्मदिन की अनंत शुभकामनाएँ। ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन के लिए कामना करता हूँ।
ज्ञान, शील और एकता के मंत्र के साथ छात्रों में राष्ट्र चेतना जगाने वाले विश्व के सबसे बड़े छात्र संगठन अखिल भारतीय विद्य
ज्ञान, शील और एकता के मंत्र के साथ छात्रों में राष्ट्र चेतना जगाने वाले विश्व के सबसे बड़े छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद (ABVP) के स्थापना दिवस एवं 'राष्ट्रीय छात्र दिवस' की सभी ऊर्जावान कार्यकर्ताओं को हार्दिक बधाई व शुभकामनाएं!
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને ઉ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ ઊર્જા અને સતત કાર્યશક્તિ પ્રદાન કરે તથા રાષ્ટ્રસેવા પ્રત્યેની આપની સમર્પિત ભાવનાને વધુ સશક્ત બનાવે તેવી પ્રાર્થના.
રંગીલા રાજકોટવાસીઓને 'રાજકોટ સ્થાપના દિવસ'ની હાર્દિક શુભકામનાઓ!
લિંબડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી Kiritsinh Rana ને જન્મદિવસની હાર્દિક શ
લિંબડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી Kiritsinh Rana ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને દીર્ઘાયુ અને આરોગ્યમય જીવન બક્ષે તેમજ આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એજ અભ્યર્થના.
ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપનાર, પ્રખર વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની
ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપનાર, પ્રખર વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતી પર સાદર વંદન..
ભારતીય જનતા પાર્ટી - રાજકોટ મહાનગર દ્વારા આયોજિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ૨૦૨૬’ અંતર્ગત ‘મંડળ પ્રશિક્
ભારતીય જનતા પાર્ટી - રાજકોટ મહાનગર દ્વારા આયોજિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ૨૦૨૬’ અંતર્ગત ‘મંડળ પ્રશિક્ષણ વર્ગ’ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. #Rajkot
📍 પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન - ૨૦૨૬ આજે રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૯ ખાતે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મુખ્
📍 પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન - ૨૦૨૬ આજે રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૯ ખાતે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો અને રાષ્ટ્રવાદી વિચારધારાથી સમર્પિત સૌ કાર્યકર્તા ભાઈ-બહેનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. આ તકે ઉપસ્થિત સૌ ઊર્જાવાન કાર્યકર્તાઓને 'વૈચારિક અધિષ્ઠાન' વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું. સંગઠનને વૈચારિક રીતે વધુ મજબૂત બનાવી રાષ્ટ્ર નિર્માણના પથ પર અગ્રેસર થવા માટે કાર્યકર્તાઓનો આ ઉત્સાહ ખરેખર પ્રશંસનીય છે. #PanditDeendayalUpadhyay #PrashikshanAbhiyan2026 #RajkotMahanagar
ગુજરાતના પનોતા પુત્ર પરમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાતની પાવન ભુમિ પર ઉષ્માભર્યું સ્વાગત છે. Narendra Mo
ગુજરાતના પનોતા પુત્ર પરમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાતની પાવન ભુમિ પર ઉષ્માભર્યું સ્વાગત છે. Narendra Modi
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ભારતનું ગૌરવ અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર, યુવાનોના પ્ર
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ભારતનું ગૌરવ અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર, યુવાનોના પ્રેરણાસ્ત્રોત યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ વંદન.
મારા જીવનમાં સ્નેહનું ઝરણું અને અપાર પ્રેમના દરિયા સમાન લાડકવાયા મોટા દીકરા જશ ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું
મારા જીવનમાં સ્નેહનું ઝરણું અને અપાર પ્રેમના દરિયા સમાન લાડકવાયા મોટા દીકરા જશ ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. પરમ કૃપાળુ પરમેશ્વરના આશીર્વાદથી જીવનની પ્રત્યેક પરીક્ષા અને કાર્યોમાં સફળતા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય એજ પાવન પ્રાર્થના.
ટેકનોલોજીના સમન્વયથી સંગઠન વધુ મજબૂત ! 💻✨ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ 'બૂથ પ્રશિક્ષણ'નો ડિજિટલ કોર્
ટેકનોલોજીના સમન્વયથી સંગઠન વધુ મજબૂત ! 💻✨ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ 'બૂથ પ્રશિક્ષણ'નો ડિજિટલ કોર્સ પૂર્ણ કરીને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. ડિજિટલ માધ્યમો દ્વારા સંગઠનાત્મક કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવાની આ સફર ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી રહી. #DigitalPrashikshan #BoothLevel
રાજકોટના વાણીયાવાડી મેઈન રોડ ખાતે "શ્રી રાજસ્થાન સ્વીટ & ડ્રાયફ્રુટ" શોપના ભવ્ય ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્
રાજકોટના વાણીયાવાડી મેઈન રોડ ખાતે "શ્રી રાજસ્થાન સ્વીટ & ડ્રાયફ્રુટ" શોપના ભવ્ય ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો.
1971 के भारत-पाक युद्ध के महानायक, अदम्य साहस और निर्भीक व्यक्तित्व के धनी, भारत के प्रथम फील्ड मार्शल सैम मानेकशॉ जी की
1971 के भारत-पाक युद्ध के महानायक, अदम्य साहस और निर्भीक व्यक्तित्व के धनी, भारत के प्रथम फील्ड मार्शल सैम मानेकशॉ जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन और भावभीनी श्रद्धांजलि। उनका शौर्य, नेतृत्व और देशप्रेम हर भारतीय और हमारी सेना के वीर जवानों को हमेशा प्रेरित करता रहेगा। जय हिंद!
વંદે માતરમ્... જેના માત્ર ઉચ્ચારણથી જ રોમેરોમમાં દેશભક્તિનો સંચાર થઈ જાય તેવા આપણા રાષ્ટ્રીય ગીતના સર્જક અને મહાન સાહિત્
વંદે માતરમ્... જેના માત્ર ઉચ્ચારણથી જ રોમેરોમમાં દેશભક્તિનો સંચાર થઈ જાય તેવા આપણા રાષ્ટ્રીય ગીતના સર્જક અને મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની જયંતિ પર શત શત નમન!
૨૫ જૂન, ૧૯૭૫ - ભારતીય લોકશાહીનો કાળો દિવસ! આજના જ દિવસે વર્ષ ૧૯૭૫માં દેશ પર 'આપાતકાલ' (કટોકટી) લાદીને નાગરિકોના મૂળભૂત
૨૫ જૂન, ૧૯૭૫ - ભારતીય લોકશાહીનો કાળો દિવસ! આજના જ દિવસે વર્ષ ૧૯૭૫માં દેશ પર 'આપાતકાલ' (કટોકટી) લાદીને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને લોકશાહીના કંઠને રૂંધવાનો પ્રયાસ થયો હતો. પરંતુ, અન્યાય અને સરમુખત્યારશાહી સામે દેશના ખૂણે-ખૂણેથી પ્રખર અવાજો બુલંદ થયા. લોકશાહીના પુનઃસ્થાપન માટે અને બંધારણની રક્ષા કાજે પોતાના સર્વસ્વનું બલિદાન આપનારા તેમજ જેલના સળિયા પાછળ ધકેલાઈને પણ અડગ રહેનારા દેશના તમામ રાષ્ટ્રભક્તો અને વીરોને કોટિ-કોટિ નમન. 🙏
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં । ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ વેદમાતા, જ્ઞાન, સદબુદ્ધિ અને પવિત્રતાના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં । ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ વેદમાતા, જ્ઞાન, સદબુદ્ધિ અને પવિત્રતાના પ્રતીક એવા માં ગાયત્રીના પ્રગટોત્સવ "ગાયત્રી જયંતિ" નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ! માં ગાયત્રી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.
હિંમતનગરની શિવમ હોસ્પિટલ (હરસ-મસા સ્પેશિયાલિસ્ટ) ખાતે કૉલેજના પરમ મિત્ર ડૉ. કુરિયન ગોસ્વામી અને ડૉ. નિખિલ પટેલ સાથે મુલા
હિંમતનગરની શિવમ હોસ્પિટલ (હરસ-મસા સ્પેશિયાલિસ્ટ) ખાતે કૉલેજના પરમ મિત્ર ડૉ. કુરિયન ગોસ્વામી અને ડૉ. નિખિલ પટેલ સાથે મુલાકાત કરવાનો સુંદર મોકો મળ્યો. વર્ષો પછી મળ્યા છતાં કૉલેજ દિવસોની એ જ મસ્તી અને મિત્રતાનો અહેસાસ આજે પણ એવો જ તાજો થયો. ડૉ. કુરિયનને તેમની આ સરાહનીય તબીબી સેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ! ઈશ્વર તેમના આ સેવાકાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે તેવી પ્રાર્થના.
શાળા પ્રવેશોત્સવ! રાજકોટ ખાતે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬' અંતર્ગત ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવ
શાળા પ્રવેશોત્સવ! રાજકોટ ખાતે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬' અંતર્ગત ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવાનો અમૂલ્ય અવસર મળ્યો. આ તકે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ કરી.
"એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે..." દેશની એકતા, અખંડિતતા અને કાશ્મીરને ભારતમાં સંપૂર્ણપણે જોડવા
"એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે..." દેશની એકતા, અખંડિતતા અને કાશ્મીરને ભારતમાં સંપૂર્ણપણે જોડવા માટે અવાજ ઉઠાવનાર અને પોતાના પ્રાણોનું બલિદાન આપનાર મહાન દેશભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર શત-શત નમન. તેમનું બલિદાન અને રાષ્ટ્ર પ્રથમની ભાવના આપણને સૌને દેશ સેવાની પ્રેરણા આપતી રહેશે.
આભાર.....
આપ સૌની શુભકામનાઓ, પ્રેમ અને સ્નેહ મારા માટે મૂલ્યવાન છે. આપ સૌની સ્નેહભરી શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર. #ThankYou