રા' માંડળિક અને નાગાજણ ગઢવી: એક રાજાનો આજીવન પસ્તાવો | શૂરવીરોની ગાથા - ૮
નમસ્કાર મિત્રો! સ્વાગત છે તમારું "ગુજરાતના શૂરવીરોની ગાથા એપિસોડ – ૮" માં આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના મોણિયા ગામના નાગાજણ ગઢવીની, જેઓ જૂનાગઢના દરબારમાં રાજા રા' માંડળિકના સૌથી નજીકના મિત્ર હતા આઈ નાગબાઈની ચેતવણી હોવા છતાં, નશાના અહંકારમાં રાજા રા' માંડળિકે પોતાના જ આ પ્રિય મિત્રની હત્યા કરાવી નાખી જ્યારે રાજાનો નશો ઉતર્યો ત્યારે તેમને પોતાની ભૂલનો એવો ભારે પસ્તાવો થયો કે તેમણે આખી જિંદગી માત્ર ગંગાજળ જ પીવાનું વ્રત લીધું, જેના કારણે ઇતિહાસમાં તેઓ "રા' ગંગાજળિયો" તરીકે ઓળખાયા અહંકારનો એક ક્ષણનો નિર્ણય કેવી રીતે આખી જિંદગીનો પસ્તાવો બની શકે છે, તે આ ગાથા આપણને શીખવે છે આવી જ ગુજરાતના શૂરવીરો અને લોકગાથાઓ જાણવા માટે GujaratiTV ને subscribe કરવાનું ભૂલતા નહીં #GujaratiTV #RaMandalik #NagajanGadhvi #RaGangajaliyo #GujaratiLokkatha #GujaratHistory #Junagadh #ShoorveeroNiGatha #રા_માંડળિક #નાગાજણ_ગઢવી #રા_ગંગાજળિયો #ગુજરાતનો_ઇતિહાસ GujaratiTV, રા માંડળિક, નાગાજણ ગઢવી, રા ગંગાજળિયો, ગુજરાતના શૂરવીરોની ગાથા એપિસોડ ૮, જૂનાગઢનો ઇતિહાસ, સૌરાષ્ટ્રની લોકકથા, મોણિયા ગામ, આઈ નાગબાઈ, ચારણ સમાજ, ગુજરાતી ઐતિહાસિક વાતો, Ra Mandalik history, Nagajan Gadhvi story, Junagadh history in Gujarati, Gujarati folk