માનવ ઉત્કર્ષ મહોત્સવ, 11 થી 17 એપ્રિલ 2026, રાજકોટ | Apurvamuni Swami BAPS
Swaminarayan Portal પર આપ સૌનું સ્વાગત છે! પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીની નિશ્રામાં રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાનમાં ભવ્ય "માનવ ઉત્કર્ષ મહોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પ્રત્યેક સમસ્યાના સમાધાન રૂપી જ્ઞાન અને પારિવારિક શાંતિ યજ્ઞનો અનોખો લ્હાવો મળશે. 📍 સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ 🗓️ તારીખ: 11 થી 17 એપ્રિલ વક્તા સંત: પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી વિડીયો પૂરો જુઓ અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરો. જય સ્વામિનારાયણ! 🙏 જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. BAPS Rajkot Manav Utkarsh Mahotsav Apurvamuni Swami latest pravachan 2026 Parivarik shanti yagna BAPS Apurvamuni Swami motivation Gujarati Mahant Swami Maharaj ashirvad Swaminarayan katha and kirtan BAPS motivational video Gujarati Gyanvatsal Swami latest katha BAPS Rajkot event details BAPS Katha 2026 #ApurvamuniSwami #BAPS #ManavUtkarshMahotsav #Rajkot #Swaminarayan #Motivation #MahantSwamiMaharaj #PramukhSwami #BAPSRajkot #gyanvatsalswami #apurvamuni_swami #apurvamuniswamipravachan #apurvamuniswamispeech #bapslive #vadtaldham #vadtalacharya #rajkotgurukul #racecourse #racecourseroad #swaminarayansamachar #swaminarayankatha 🌟 માનવ ઉત્કર્ષ મહોત્સવની મુખ્ય વિશેષતાઓ અને આકર્ષણો: 🌟 🔥 ૧. અનોખો 'પારિવારિક શાંતિ યજ્ઞ': ઇતિહાસમાં પહેલીવાર એક એવો યજ્ઞ યોજાશે જ્યાં કોઈ બ્રાહ્મણો નહીં, પરંતુ ૧૩ વર્ષથી ઉપરના બાળકો અને બાલિકાઓ વૈદિક મંત્રોચ્ચાર કરશે! આ યજ્ઞમાં દંપતી એકબીજાના દોષો કાગળ પર લખીને અગ્નિમાં હોમશે અને કાયમી પારિવારિક શાંતિનો સંકલ્પ લેશે. (રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦) 🏟️ ૨. ભવ્યતા અને હાઈટેક આયોજન: ૧૨૮ ફૂટનું વિશાળ અને ભવ્ય સ્ટેજ તથા ૬,૦૦૦ ફૂટથી વધુ મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી છે. પૂ. અપૂર્વમુનિ સ્વામી જે પ્રસંગ કહેશે, તે LED સ્ક્રીન પર જીવંત (Visualise) જોવા મળશે. બધા જ હરિભક્તો માટે ખુરશી અને સોફાની ઉત્તમ વ્યવસ્થા છે. 🤝 ૩. મહા સેવા યજ્ઞ અને મેડિકલ કેમ્પ: આધ્યાત્મિકતાની સાથે માનવસેવાનો અદભુત સમન્વય! અહીં નિશુલ્ક નિદાન કેમ્પ (ફ્રી ચેકઅપ), બ્લડ ડોનેશન, અંગદાન સંકલ્પ, વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન જેવા સેવાકાર્યો થશે. ૪,૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે. 🌸 ૪. વિશેષ મહિલા સંમેલન (૧૭ એપ્રિલ): આધુનિક યુગમાં 'લક્ષ્મણ રેખા' નું રહસ્ય સમજાવતો ખાસ કાર્યક્રમ. જેમાં નૃત્ય અને વિડીયો દ્વારા સીતાજીના સ્વરૂપથી પ્રેરણા આપવામાં આવશે. (સાંજે ૬ થી ૯).